rashifal-2026

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે માંસાહારી?

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (16:38 IST)
સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની પ્રક્રિયા જાણયા પછી તમારા મનમાં પણ આ સવાલ રહેશે, કે શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?  ક્યાંક સાબૂદાણા ખાવાથી વ્રત તો નહી તૂટી જશે. સામાન્ય રીતે સાગો સંપૂર્ણપણે  વાનસ્પતિક છે, કારણ કે તે  સાગો નામના એક છોડના મૂળિયા પલ્પ માંથી બનાવાય છે.  પરંતુ નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થયા પછી તે કહેવું ખોટું નહીં હોય કે સાગો શાકાહારી નથી.


હા, તમે તમારી જાતને જાણો છો ખાસ કરીને તમિલનાડુમાં સાબુદાણા બનાવવા માટે ઘણી મોટી કારખાનાઓ છે, જ્યાં સાગો પામના મૂળિયાના પલ્પ ભેગું કરીને સાબુદાણા બનાવાય છે. આ પ્રક્રિયામાં મહિના માટે મોટી ખાડાઓમાં પલ્પને સડાવવામાં કરવામાં આવે છે. સૌથી મહત્ત્વની બાબત આ આ ખાડા સંપૂર્ણપણે ખુલ્લી હોય છે, જેમાં ઉપર લાઈટસના કારણે માત્ર ઘણા જંતુઓ પડતાં નથી, પણ સડાવેલા  પલ્પમાં પણ, સફેદ રંગના સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે. હવે આ પલ્પને પગ દ્વારા મેશ કરાય છે જેમાં બધા જંતુઓ અને સૂક્ષ્મજંતુઓ પણ મળી જાય છે અને પછી માવાની જેમ લોટ તૈયાર હોય છે. પછી તેને મશીનોની મદદથી સાબૂદાણ એટલે ક એ નાના-નાના દાણા તૈયારી કરવાની પ્રક્રિયા દ્વારા પસાર થાય છે અને પોલિશ કરાય છે. આ રીતે તમારા વ્રત અને ઉપવાસનો ઉપયોગ કરાતા સાબૂદાણા સૂક્ષ્મજંતુઓથી માંસાહારી થઈ ગયું હોય છે. અને અમે આ વાતથી પૂરી રીતે અજાણ હોય છે. તો શું તમે હવે કહી શકો છો કે સાબુદાના ફળાહારી છે?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat Uniform Civil Code - ગુજરાતમાં એક થી વધુ લગ્ન 7 વર્ષની જેલ, લિવ-ઈન રજિસ્ટ્રેશન અનિવાર્ય, જાણો UCC બિલની મહત્વની બાબતો

ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 22 માર્ચથી નવી સિસ્ટમ સક્રિય થશે

પ્રીમિયમ પેટ્રોલની કિમંતોમાં વધારો - કેમ વધી રહી છે કિમંત અને શુ થશે અસર ?

જો તું મારી સાથે સૂઈશ તો જ તને મદદ મળશે," કોન્સ્ટેબલે બળાત્કાર પીડિતાને કહ્યું, અને ઓડિયો વાયરલ થયા પછી SSPએ તેને સસ્પેન્ડ કરી દીધો.

વધુ જુઓ..

ધર્મ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 21 માર્ચ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments