Biodata Maker

ઘરમાં શાક ન હોય, તો બનાવો 7 સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસ્તુઓ

Webdunia
બુધવાર, 9 મે 2018 (06:14 IST)
આમ તો શાકના વગર ભોજન અને પોષણ બન્ને જ અધૂરા હોય છે, પણ જો ઘરમાં શાક ન હોય, તો તમે ભોજનમાં આ 7 વિક્લ્પને શામેળ કરી શકો છો. જે ન માત્ર તમારા સ્વાદ બદલશે પણ પોષણ પણ આપશે વેનદુનિયામાં જાણો એવા જ 7 વિકલ્પ 
1. દાળ- દાળ ભોજનનો અભિન્ન અને સરળ ભાગ છે. જે દરેક વર્ગમાં ખાય છે. મગ, ચણા, તુવેર, અડદ, મસૂર કે રાજમા વગેરેને તમારા મનપસંદ અંદાજમાં બનાવી શકો છો. ઈચ્છો તો તેને રોટલીની જગ્યા ભાત કે બાફલા સાથે ખાવું. ઘરમાં શાક ન હોય તો આ પોષણ અને સ્વાદના હિસાબે સારું વિક્લ્પ છે. 
 
2. વડી- વડી બરી કે મંગોડી, ચણા, સોયાબીન વગેરેની વડી બજારમાં સરળતાથી મળી જાય છે. જેનો પ્રયોગ તમે લીલા શાકભાજીના વિકલ્પના રૂપમાં કરી શકો છો. આ પણ ખૂબ પૌષ્ટિક વિકલ્પ છે. 

3. કઢી- કઢી બનાવવા માટે તમને શાકની જરૂર નથી માત્ર હીંગ, લસણ, મેથીદાણા અને લીમડાનો વઘાર તમે દહીં અને ચણામા લોટની કઢી બનાવી શકો છો. તે તમે ગુજરાતી મરાઠી રાજસ્થાની અંદાજમાં બનાવી શકો છો. ગર્માગર્મ કઢી તમારી શરદી દૂર કરશે અને ઠંડા મૌસમમાં ગર્માહટ આપશે. 
4. ચણાનો લોટનો શાક- બેસન, રાજ્સ્થાની બેસનના ગટ્ટા વગેરે પણ શાક ન હોય તો સારું વિક્લ્પ છે. જે તમને સ્વાદ બદલવાની સાથે ભોજનનો સ્વાદ પણ વધારશે. તમે એને સૂકા ફય કરી શકો છો કે ગ્રેવી વાળી પણ બનાવી શકો છો. 
 
5. અંકુરિત- અંકુરિત કઠોડ જેમ કે મગ ચણા વટાણા વગેરેને પણ તમે મજેદાર શાક બનાવી શકો છો. જે બાળક પણ શોકથી ખાશે અને મોટા પણ. આ પોષણ માટે સારું વિકલ્પ છે. 

6. પાપડ- ઘરમાં જો મગ, ચણા કે અડદના પાપડ છે, તો વગર કોઈ પરેશની તમે તેનો શાક તૈયાર કરી શકો છો. તેનો ચટપટો સ્વાદ તમને જરૂર પસંદ આવશે. 
7. ઈંડા- જો તમે ઈંડા ખાઓ છો, તો કેમ એનાથી જ કોઈ રેસીપી બનાવાય. આ ઈંડાના શૌકીન માટે તો સ્વાદિષ્ટ છે જ, આરોગ્યથી ભરેલો વિકલ્પ પણ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments