Dharma Sangrah

Stiches સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

Webdunia
બુધવાર, 15 જાન્યુઆરી 2020 (15:44 IST)
બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર નિશાન રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઑપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા માટે ઘણા પ્રકારના ક્રીમ્સનો ઉપયોગ કરે છે. પણ તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ નિશાનને હટાવવા માટે એવા  જ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી છે. 
1. કાકડી 
જો તમે ઈજાના નિશાનથી એક અઠવાડિયામાં રાહત મેળવા ઈચ્છો છો તો આ ડાઘ પર ખીરા કાકડીનો રસ કે ફેસપેક લગાવો. તેનાથી નિશાન લાઈટ થશે. 
 
2. ડુંગળી 
ડુંગળીના રસને રૂની મદદથી ડાઘ પર લગાવો. તમે તેને દિવસમાં ઘણી વાર અપ્લાઈ કરી શકો છો. ડુંગળીનો રસ સોજા અને બળતરા ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. 
 
3. બેકિંગ સોડા
બેકિંગ સોડાથી તમે એક જ અઠવાડિયામાં ડાઘથી છુટકારો મેળવી શકો છો. તેને લગાવવા માટે એક ચમચી બેકિંગ સોડામાં ત્રણ ચમચી પાણી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. તેને તમે થોડા મિનિટ નિશાન પર લગાવીને ધીમે-ધીમે મસાજ કરો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
4. મધ 
જો તમે કોઈ પણ રીતના ડાઘથી પરેશાન છો તો મધ સૌથી જૂનો ઉપચાર છે. ડાઘથી રાહત મેળવા માટે તમે આર્ગેનિક મધ જ ખરીદવું. તેમાં ઓટમીલ અને પાણે મિક્સ કરી પેક તૈયાર કરી લો. હવે આ પેકને નિશાન વાળી જગ્યા પર લગાવો. 
 
5. એલોવેરા 
એલોવેરા જેલ આમ તો ફેસ માટે બહુ લાભકારી છે. એલોવેરા જેલને ડાઘ પર લગાવો. રાત્રે તેનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે. 
 
6. કોકો બટર 
કોઈ પણ રીતના નિશાન મટાવવા માટે કોકો બટર પણ ખૂન કારગર ઉપાય છે. તેને લગાવવાથી તમારી સ્કિન નરમ થઈ જશે અને સાથે જ આ તમારી સ્કિન પર કોલોજનને વધારવાથી રોકશે. દિવસમાં ત્રણ વાર કોકો બટરથી ડાઘ વાળી જગ્યા પર મસાજ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maharashtra political crisis- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય સંકટ, શિવસેનાના અનેક મંત્રીઓ કેબિનેટ બેઠકમાં ગેરહાજર

સોનાના દાગીના ખરીદનારાઓ માટે સારા સમાચાર! સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, જાણો તેમને કેટલી રાહત મળી.

લગ્ન સમારોહમાં કોફી મશીનમાં વિસ્ફોટ, એકનું મોત, એક ઘાયલ

અડધા કપડા પહેરીને આવ, હુ તારી સાથે સૂઈ જાઉ.. પ્રોફેસર સસરા કરતા હતા ગંદા કમેન્ટ, મહિલાએ નોંધાવ્યો કેસ

Delhi blast આ અંગેનો સૌથી મોટો ખુલાસો, વિસ્ફોટ પહેલા આતંકવાદી ઉમર નબીએ કબૂલાત કરી હતી - હું આત્મઘાતી બોમ્બર બનીશ

વધુ જુઓ..

ધર્મ

હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?

Shani Sade Sati In 2026: વર્ષ 2026માં આ 3 રાશિના જાતકો પર રહેશે શનિની સાઢેસાતી, જાણો તે રાશિના નામ અને સાઢેસાતીથી રાહત માટે ઉપાય

Masik Shivratri Upay: માસિક શિવરાત્રીના દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો, ભોલેનાથ દરેક સમસ્યાથી મુક્તિ અપાવશે

Som Pradosh Vrat- પ્રદોષ વ્રત કથા

આ 4 નામની યુવતીઓનાં જ્યાં પડે છે પગલા, ત્યાં આવી જાય છે સુખ સમૃદ્ધિ, સાસરિયાના લોકો માટે સાબિત થાય છે ખૂબ જ લકી

આગળનો લેખ
Show comments