rashifal-2026

મકાઈએ ખાધા પછી ભૂલીને પણ પાણી પીવાની ભૂલ ન કરવી નહી તો..

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (00:20 IST)
માનસૂનમાં મકાઈ ખાવુંતો વધારેપણું લોકોને પસંદ હોય છે. વરસાદના મૌસમમાં લીંબૂ અને મસાલા સાથે મકાઈનો માજજ જુદો છે. માત્ર સ્વાદ જ નહી આ અમારા આરોગ્ય માટે પણ ખૂવ ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણો છો કે ત્યારબાદ પાણી પીવું ભારે પડી શકે છે. આવો જાણીએ શા માટે મકાઈ ખાદ્યા પછી પાણી નહી 
પીવું જોઈએ. 

ઘણી વાર તમે જોયું હશે કે મકાઈ ખાદ્યા પછી લોકો પેટ ફૂલવા અને દુખાવાની શિકાયત કરે છે. આવું તેથી હોઈ શકે છે કે કારણકે હમેશા લોકો મકાઈ ખાદ્યા પછી પાણી પી લઈએ છે, જેનો સીધો અસર અમારી પાચન ક્રિયા પર પડે છે. તેનાથી પાચન ક્રિયા ધીમે થઈ જાય છે. 
મકાઈ ખાદ્યા પછી પાણી પીવાથી મકાઈમાં રહેલ કાર્બોસ અને સ્ટાર્ચ પાણીથી મળી જાય છે. જેનાથી પેટમાં ગેસ રોકાઈ જાય છે. જેના કારણે ઘણી વાર લોકોને એસિડિટી, પેટ ફૂલવો અને ગંભીર પેટમાં દુખાવાની શિકાયત હોય છે. જો તમે પણ આ પરેશાનીઓ થઈ રહી છે તો એક વાર આ વાત પર ધ્યાન આપો કે તમે પણ મકાઈ ખાદ્યા પછી પાણી તો નહી પી રહ્યા છો. 
નેક્સટ ટાઈમ ક્યારે મકાઈ ખાવું તો ધ્યાન રાખો કે ઓછામાં ઓછા 45 મિનિટથી પહેલાં પાણી ન પીવું. તે સિવાય માનસૂનના સમયે અમારી પાચન શક્તિ નબળી હોય છે. જેના કારણે અમારું શરીર જલ્દી જ મોસમી રોગો અને ઈંફેકશનમાં આવી જાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Labour Code 2025: સેલેરી ગ્રેચ્યુટીથી લઈને કામના કલાક સુધી, નવા લેબર કોડમાં થયા આ 10 ફેરફાર, જો તમે જોબ કરો છો તો તમારે જાણવા ખૂબ જરૂરી

ભાડ મા જા... મહિકા શર્મા સાથે ડેટ પર ગયેલા હાર્દિક પંડ્યા સાથે ફૈનની ગેરવર્તણૂંક, ક્રિકેટરે જીત્યુ દિલ c

ભારતમાં એક ગામ જ્યાં સાંજે 7 વાગ્યે સાયરન વાગે છે, જેના કારણે લોકો અઢી કલાક સુધી ફોનનો ઉપયોગ કરી શકતા નથી.

મંત્રીમંડળ પછી અને ન્યૂ ઈયર પહેલા દાદાને મળી નવી ટીમ, ગુજરાત CMO માં નવા ઓફિસરો નિમવાની પાછળ શુ છે કારણ ?

વિદ્યાર્થીઓને હોમવર્ક ન કરવા બદલ ઠંડીમાં નગ્ન કરી ઊભા રાખ્યા, હિન્દુ સંગઠનોએ સેન્ટ એન્જલ સ્કૂલ સામે કાર્યવાહીની માંગ કરી

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments