Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રૂપાણીએ રાજ્યપાલને આપ્યું રાજીનામું હવે કાર્યકારી મુખ્યપ્રધાન રહેશે

વિજય રૂપાણીએ રાજ્યપાલને આપ્યું રાજીનામું હવે કાર્યકારી મુખ્યપ્રધાન રહેશે
Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (10:09 IST)
બુધવારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર સોંપાયા બાદ  ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું.  જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે કાર્યરત રહેશે. ભાજપ ધારાસભ્ય તરીકે પક્ષના નેતાને ચૂંટવા માટે શુક્રવારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય નિરીક્ષકોની બેઠક મળશે. આ બેઠકમાં આગામી મુખ્યપ્રધાન તરીકે અત્યારે વજુભાઇ વાળા અથવા વિજય રૂપાણીને પસંદ કરાય તેવો તર્ક ભાજપના નેતાઓ લગાવી રહ્યાં છે. જોકે, હજુ સુધી કોઇ ઠોસ નિર્ણય લેવાયો નથી. ભાજપમાં ચાલતા આંતરિક અસંતોષને ડામવા માટે કોઇ એવા નેતાની જરૂર છે કે જેઓ અનુભવી હોય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments