Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું, લોકોને મત આપવા અનુરોધ કર્યો

રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું, લોકોને મત આપવા અનુરોધ કર્યો
, ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (10:54 IST)
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના આજે બીજા તબક્કાના મતદાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે સેક્ટર-૨૦ની પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતું   ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગાંધીનગર ખાતે સેકટર-ર૦ની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન મથક નં. ૧૬૪ ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીને ટકાવી રાખવા દરેક નાગરિકે પોતાના પવિત્ર મતનો ઉપયેાગ કરવો જ જોઇએ તેવો રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની જનતાને મોટી માત્રામાં મત આપવાનો અનુરોધ કર્યો હતો
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ જાત જાતના સર્વેથી લોકો હેરાન