rashifal-2026

હવે પોલિટિકલ ડીબેટમાં ભાજપના નેતાઓની ગેરહાજરી સ્થિતિ કફોડી હોવાનો પુરાવો

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:03 IST)
ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પબ્લિક ડીબેટ પણ વધુ પ્રમાણમાં યોજાવવા લાગી છે. આ ડીબેટમાં જનતા અને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચાઓ સને આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવતાં હોય છે. ભાજપનાં નેતાઓ પહેલાં તો હોંશે હોંશે દર ચુંટણીમાં આ પ્રકારની ડીબેટમાં જતાં પણ હવે જતાં ખચકાઈ રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં ત્રણ યુવાનો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણીનો ઉદય થયો અને તેમણે ગુજરાતના આ ખોખલા વિકાસના દાવાઓની પોલપટ્ટી ખોલીને જનતા સમક્ષ મૂકી દીધી છે. આમ ભાજપના વિકાસનાં દાવાઓ કોઈ નક્કર કે પ્રમાણભૂત આધાર પર નહિ પરંતુ અતિશયોક્તિ મુજબ હોવાનું જનતા સમજી ગઈ છે. ગુજરાતની જનતા હવે ભાજપના નેતાઓને સવાલ કરતી થઇ છે જેથી કરીને ભાજપના નેતાઓ હવે ડીબેટમાં આવવાનું ઓછું કરી નાખ્યું છે. એક મીડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ડીબેટમાં કોંગ્રેસના નેતાઓ આવ્યાં હતાં જયારે ભાજપમાંથી એકપણ નેતા ડીબેટમાં ડોકાયાં નહોતાં. આમ ચુંટણી પહેલાં જ ભાજપનાં નેતાઓએ પોતાંની હાર સ્વિકારી લીધી હોય તેવો માહોલ આજકાલ સમગ્ર ગુજરાતમાં સર્જાઈ રહ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments