Webdunia - Bharat's app for daily news and videos

Install App

દશેરા પૂજાનુ ખાસ મુહુર્ત અને યોગ

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (16:45 IST)
- અબુજ મુહૂર્તઃ દશેરાનો દિવસ સાડા ત્રણ અબુજા મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે, તેથી આખો દિવસ શુભ છે.
 
અમૃત કાલ મુહૂર્ત: સવારે 11:33 થી બપોરે 01:02 સુધી. તમે આ સમય દરમિયાન ખરીદી કરી શકો છો.
 
અમૃત કાલ મુહૂર્તમાં પણ શમીની પૂજા કરી શકાય છે.
 
-મધ્યાહ્ન મુહૂર્ત : 01:20:11 થી 03:41:37 સુધીનો સૌથી શુભ સમય. આમાં શમી પૂજા, શ્રી રામ પૂજા, દેવી પૂજા, હવન વગેરે કરી શકાય છે.
- સંધિકાળ મુહૂર્ત: સાંજે 06:12 થી 06:36 સુધી. આ મુહૂર્તમાં શ્રી રામ અને દેવીની આરતી કરી શકાય છે.
 
- વિજય મુહૂર્ત - બપોતે 2.26 થી 03.13 સુધી. આ મુહૂર્તમાં શસ્ત્ર પૂજા કરી શકો છો. 
 - દશેરાના પર રવિયોગ સવારે - સવારે 06:30 થી 09:15 સુધી સુકર્મ યોગ સવારે 08:21 સુધી, ત્યારબાદ ધૃતિ યોગ આખો દિવસ અને રાત રહેશે.
રાવણ ક્યારે દહન કરવુંઃ રાત્રે રાવણ દહન કરવાની પરંપરા છે. તેથી જ તમે રાત્રિના ચોઘડિયા જોઈ શકો છો.
 

સંબંધિત સમાચાર

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments