Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dussehra 2022 Date- આ તારીખે ઉજવાશે દશેરા, નોંધી લો વિજયાદશમીની પૂજા મુહુર્ત-વિધિ

Dussehra 2022 Date- આ તારીખે ઉજવાશે દશેરા, નોંધી લો વિજયાદશમીની પૂજા મુહુર્ત-વિધિ
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (15:19 IST)
હિંદુ ધર્મમાં દશેરા પર્વ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામએ લંકાપતિ અહંકારીવ રાવણને માર્યો હતો. તેથી દશેરાને વિજયાદશમી પર્વ પણ કહે છે. આ દિવસે ઠેરઠેર રાવણના પુતળા સળગાવાય છે. 
 
દહેરા અશ્વિન મહીનાના શુક્લ તે પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અશ્વિન શુક્લની દશમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારના રોજ બપોરે 02.20 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બુધવાર, ઓક્ટોબર 5 ના રોજ બપોરે 12:00 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 5 ઓક્ટોબરના રોજ બપોરે 02:07 થી 02:54 સુધી વિજયાદશમીની પૂજાનો સમય છે.

સાથે જ રાત્રે રાવણનું દહન કરવામાં આવશે. દશેરાના દિવસે લોકો નવી કાર, સોના-ચાંદીની ખરીદી કરે છે. આ સાથે દશેરાના દિવસે વાહનોની પણ પૂજા કરવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની કથા, પ્રસાદ અને મહત્વ