Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર ખરીદવી 5 રૂપિયાની આ વસ્તુ ક્યારે નહી થશે પૈસાની પરેશાની

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (19:18 IST)
ધનતેરસના દિવસ ખરીદી કરવા માટે શુભ ગણાય છે કહીએ છે એ આ દિવસે સોના-ચાંદી વાસણ ખરીદવાથી શુભતા આવે છે. પણ વેબદુનિયા ગુજરાતી આજે તમને એક એવું ટોટકા જણાવી રહ્યા છે જેનાથી તમે તમારી આર્થિક સ્થિતિ જાણી શકો છો.તેના માટે તમને માત્ર 5 રૂપિયાની આ વસ્તુ ખરીદવી છે. 
 
ધનતેરસના દિવસે પાંચ રૂપિયાના આખું ધાણા ખરીદવું. તેને કાળજીને પૂજા ઘરમાં મૂકી દો. 
દીવાળીની રાત્રે લક્ષ્મી પૂજામાં લક્ષ્મીજીની સામે આખા ધાણા રાખીને પૂજા કરવી. બીજા દિવસે સવારે આખું ધાણાને કુંડામાં કે બગીચામાં રોપવું. માનવું છે કે આખું 
 
ધાણાથી લીલો સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ ઉત્તમ હોય છે.સુખ સમૃદ્ધિ ઘરે આવશે.  
 
ધાણાના રોપા લીલો પણ પાતળા હોય તો સામાન્ય આવકના સંકેત હોય છે. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવું પડે છે.

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments