Festival Posters

જો તમે પણ કરો છો આ કામ તો જલ્દી જ થઈ જશો ગરીબ

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (17:55 IST)
જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી શકતું. આજે અમે આ વિષયમાં કેટલીક મહત્વપૂર્ણ વાત જણાવી રહ્યા છે. જો તમે પણ કરો આ કામ તો જલ્દી ગરીબ થઈ જશો. 
1. તુલસીને અડવું 
રાત્રેના સમયે તુલસીને અડવું નહી જોઈએ. કારણકે સૂર્યાસ્ત પછી તુલસી આરામ કરે છે. જો તે સમયે તુલસીને અડીએ તો પાપ લાગે છે અને તે માણસને ધનની ઉણપ થવા લાગે છે. 
 
2. શેવિંગ કરવું 
રાત્રેના સમયે ગુરૂવાર અને શનિવારે શેવિંગ નહી કરવી જોઈએ. આવું કરવાથી ધન તો તમારી પાસે આવતું 
 
3. સાંજે ઝાડૂ લગાવવી 
શાસ્ત્રો મુજબ સાંજના સમયે ઝાડૂ લગાવવાથી લક્ષ્મીનો અપમાન હોય છે. તેથી તેના ઘરમાં લક્ષ્મી વાસ નથી કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Hanuman Bajarang Baan- હનુમાન બજરંગ બાણ

આગળનો લેખ
Show comments