Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (08:03 IST)
ધનતેરસનો તહેવાર દિવાળીના ઠીક બે દિવસ પહેલા આવે છે.. આ વર્ષે ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર 2018ના સોમવારના દિવસે ઉજવાશે. આ દિવસે દેવી લક્ષ્મી સાથે કુબેરની પણ પૂજા કરવી જોઈએ.  આ દિવસે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો તમને  તેનુ 13 ગણુ વધારે ફળ મળશે.. પણ વસ્તુ હંમેશા શુભ સમયમાં ખરીદવી જોઈએ.  આ વર્ષે ધનતેસસનુ શુભ મુહુર્ત છે સોમવારે સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી છે. તેમનો સમય 1 કલાક 55 મિનિટ છે. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments