Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા

ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (21:32 IST)
કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીને અને મંદિરના ગર્ભગૃહમાંમાં બિરાજમાન કરાયા હતા.
 
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંદિરમાં યોજાનાર આ વિધિમાં સહભાગી થઇ ભગવાનની પૂજા અર્ચના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા પછી નિજ મંદિરમાં પરત આવ્યા બાદ મંદિર પરિસરમાં રાતવાસો કરે છે અને બીજે દિવસે તેમને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાય છે. આ પ્રસંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જહાં અન્ય સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments