Festival Posters

સાવધાન રહેવું આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (10:42 IST)
ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચાવશે તુલસીના પાનનો એક ઉપાય 
સાવધાન રહેવું  આ 4 રાશિવાળા, માત્ર એક તુલસીનો ઉપાય જ બચાવી શકે છે તમને 

આ ગ્રહણ મેષ, સિંહ, વૃશ્ચિક, મીન રાશિના જાતકો માટે શુભ મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જાતકો માટે અશુભ વૃષભ કર્ક કન્યા ધનુ રાશિના જારકો માટે સાંજે 3 વાગ્યેથી સૂતક માન્ય રહેશે.
 
ચાંદીના સિક્કાને સારી રીતે સાફ કરી ત્યારબાદ તેને તુલસીના 11 પાંદડા અને લીલા રંગના સાફ કપડા લેવું. હવે સિક્કોની બંને બાજુઓ પર 5-5 તુલસીનો પાન રાખી અને તેને એક દોરાથી બાંધી લો. એક પોટલીની રીતે બાંધવું. આ પોટલીને તે પાણીની ટાંકીમાં નાખો, જે સ્નાન માટે પાણી આવતું હોય. 
 
ગ્રહણની સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરી લો. આ પાણી સ્નાન કરતા પર પાણીની નકારાત્મ્ક ઉર્જા ખત્મ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ હમેશા બન્યું રહે છે. ખાસ કરીને મિથુન, તુલા, મકર, કુંભ રાશિવાળા જેના માટે આ ગ્રહણ અશુભ છે. એ તેને જરૂર પ્રયોગ કરવું. ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે આ અચૂક ઉપાય છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

How To Make Perfect Lassi:- ખાંડ વગર પરફેક્ટ ક્રીમી લસ્સી કેવી રીતે બનાવવી?

World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

આગળનો લેખ
Show comments