Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vat Savitri Vrat 2023: વટ સાવિત્રી વ્રતના દિવસે તમારી પૂજાની થાળીમાં જરૂર હોવી જોઈએ આ સામગ્રી

vat savitri
Webdunia
બુધવાર, 17 મે 2023 (18:38 IST)
Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી 
 
ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વટના ઝાડની પરિક્રમા કરતા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુહાગિનને સદા સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે. આ દિવસે ગામ અને શહરોમાં દરેક જગ્યા વટના ઝાડ છે ત્યાં સુહાગન સ્ત્રીઓ સમૂહ પરંપરાગત વિશ્વાસથી પૂજા કરતી જોવાશે. 
પોતાના સુહાગની લાંબી ઉમરંની કામના માટે વટ સાવિત્રી અમાવસ્યા પર સુહાગન વટ સાવિત્રીની પૂજા કરે છે. શહર -ગામમાં ઘણા સ્થાનો પર વટના ઝાડ નીચે નજર આવે છે. સુહાગની કુશળતાની કામના સાથે સુહાગન પરંપરાગત રીતે વટના ઝાડની પૂજા કરી વ્રત રાખે છે. 
 
સત્યવાન-સાવિત્રીની મૂર્તિ, • વાંસનો પંખો 
• સાવિત્રી અને સત્યાનની પ્રતિમા,
• કાચો લાલ દોરો 
• ધૂપ 
• કોડિયુ
• ફળ,
• ચણા,
• રોલી,
• લાલ કાપડ,
• સિંદૂર 
• જળનો લોટો 
• કંકુ 
• અગરબત્તી,
• પુષ્પ,
• કાચો દૂધ,
• ખાંડ,
• શુદ્ધ ઘી,
• દહીં,
• મેહંદી,
• મિઠાઈ ,
• ચોખા,
• માટી,
• કપાસ,
• નાડાછડી, 
• પાન,
• કપૂર,
• ઘઉં,
• હળદર,
• મધ,
• દક્ષિણા માટે પૈસા 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments