Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - આ ઉપાય કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2019 (01:00 IST)
અનેકવાર એવુ થાય છે કે આપણને જાણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ બની જાય  છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે. આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમે કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છે. આવો જાનીએ શુ ઉપાય કરીશુ જેનાથી તમારા ઘરનુ વાતાવરણ ખુશનુમા રહે. 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગુગળનો ધુમાડો જરૂર કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનો સ્ટેચ્યુ લગાવી દો. તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે. દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે કેટલીક લવિંગ નાખો. તેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
- ઘરમાંથી તુટેલી ફુટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીના છોડ લગાવો અને રોજ તેને દીવો પ્રગટાવો. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments