Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના માલિકને ક્યાં અને કોની સાથે સૂવો જોઈએ.

vastu tips
Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (20:15 IST)
પ્રાચીન સમયથી ભારતમાં વાસ્તુનો પ્રચલન ચાલી રહ્યું છે. તેમાં આપી જાણકારી દરેક માણસના જીવનમાં મહત્વપૂર્ણ ગણાય છે. વાસ્તુમાં કહ્યું છે કે અમારા ઘર ઑફિસમાં મૂકેલી દરેક વસ્તુ અમારા પર સારું અને ખરાબ અસર નાખે છે. તેની સાથે જ વાસ્તુમાં કેટલીક દિશાઓના વિશે પણ જણાવ્યું છે જેનો તે દ્ર્ષ્ટિઓણથી ખૂબ મહત્વ છે. પણ આજે એવા ઘણા લોકો છે જે વાસ્તુની વાતને અનજુઓ કરે છે, પણ તમને જણાવીએ કે જે લોકો વાસ્તુના નિયમોનો ધ્યાનમાં નહી રાખતા તેને તેમના જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. તો આવો જાણીએ તેનાથી સંકળાયેલી કેટલીક વાતોં/ 
 
વાસ્તુમાં ઉત્તર પૂર્વને ઈશાન દિશાના નામથી પણ ઓળખાય છે. તેને જળની દિશા પણ ગણાય છે. તેથી વાસ્તુમાં જણાવ્યું છે કે આ દિશામાં બોરવેલ, સ્વીમિંગ પુલ, પૂજા સ્થળના નિર્માણ કરવું ખૂબ શુભ હોય છે. 
 
વાસ્તુમાં ઉત્તર દિશાના ઘરના બારી અને બારણાં માટે ખૂબ શુભ ગણાય છે. તેથી કહીએ છે કે ઘરના બરામદા અને વૉશ બેસિનનો નિર્માણ આ દિશામાં હોવું જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્રનાં ઘરની દક્ષિણ દિશાના ભાગને ઉંચો રાખવા માટે કહ્યું છે. તેથી આ વાતનો ધ્યાન રાખો કે દક્ષિણ દિશામાં ભૂલીને પણ શૌચાલયનો નિર્માણ ન કરાવવું. તેને તે જગ્યા બનાવવું યોગ્ય નહી ગણાય છે. 
 
દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિની દિશા કહેવાય છે. આ દિશામાં ગેસ, બૉયલર જેવી વસ્તુઓ લગાવી જોઈએ. કારણકે પૂર્વ સૂર્યોદયની દિશા છે. તેથી આ દિશામાં ઘરનો પ્રવેશ દ્વાર સૌથી ઉત્તમ ગણાય છે. સાથે જ ઘરની બારીઓ પણ પૂર્વદિશામાં હોઈ શકે છે. 
 
ઉત્તર પશ્ચિમ દિશા જેને વાયવ્ય દિશા પણ કહેવાય છે. આ દિશાને બેડરૂમ, ગૌશાળા વગેરે માટે શુભ જણાવ્યું છે. 
 
પશ્ચિમ દિશાને રસોઈઘર અને ટૉયલેય માટે ઉચિત ગણાય છે. તો તેમજ વાસ્તુના હિસાવે દક્ષિણ પશ્ચિમ દિશામાં બારી અને બારણા નહી લગાવવા જોઈએ, પણ ઘરના ગૃહ સ્વામી એટલે કે મુખિયાનો રૂમ આ દિશામાં થવું લાભદાયક સિદ્ધ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

આગળનો લેખ
Show comments