Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત
, ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:16 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે આ ઉપાય