Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના સમયે બારણા ખોલતા જ કરવું જોઈએ આ કામ

Webdunia
શુક્રવાર, 2 એપ્રિલ 2021 (20:11 IST)
વાસ્તુ મુજબ ઘરનો બારણો પણ તમને ઘણા રીતના દોષોથી બચી શકાય છે. ઘરને ઘણા રીતની પરેશાનીઓથી મુક્તિ અપાવવામાં બહુ મોટું યોગદાન રાખે છે. 
 
જો તમે પણ તમારા ઘરમાં થનારી બધી નાની-મોટી પરેશાનીઓથી જૂઝી રહ્યા છો તો વાસ્તુના આ ઉપાયને કરી શકો છો. જ્યાર બાદ તમને બધી પરેશાનીઓથી છુટકારો મળી જશે. 
 
સવારે સવારે જ્યારે પણ ઘરનો બારણું ખોલો તો ગંગાજળનો છાટવું અને ત્યાં સ્વાસ્તિક બનાવો. પણ ધ્યાન રાખો કે આ કાર્ય તમને સૂર્યોદય પહેલા કરવું છે. 
 
તે સિવાય તમે તમારા ઘરના બારણા પર અશોક અને કેરીના પાનનને લાલ દોરામાં બાંધીને લગાવી નાખો. હમેશા શુભ ફળ આપે છે. 
 
ભગવાન શિવને ચઢાવાય બિલ્વપત્રને પણ તોડવા બનાવીને તમારા ઘરના બારણા પર લગાવો. વાસ્તુ મુજબ આ બધા ઉપાયને કરનારને ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવું પડે છે. 
 
 

સંબંધિત સમાચાર

ગુજરાતમાં અનેક સ્થાને ગરજ્યાં મેઘરાજા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જુઓ ક્યા ક્યા વરસ્યો વરસાદ

ભાજપના ધારાસભ્ય બરાબરના બગડ્યા, મામલતદાર ઓફિસમાં જમીન પર બેસી ગયા

દ્વારકાના દરિયાકાંઠેથી આજે 20 કરોડનું ચરસ ઝડપાયુ, છેલ્લા એક સપ્તાહમાં 100 જેટલા પેકેટ મળ્યા

અમદાવાદમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને છલાંગ મારી જીવન ટૂંકાવ્યું

ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલમાં લેવાશે

13 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને આજે નસીબનો સાથ મળશે

12 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને અચાનક થશે ધનલાભ

11 જૂનનું રાશિફળ - આજે આ લોકોને અચાનક ક્યાંક બહાર જવાના યોગ બનશે

10 જૂન નું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે મહાદેવનો આશિર્વાદ

Weekly Horoscope 09 to 15 June 2024: જૂનનું આ અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

આગળનો લેખ
Show comments