Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારના સમયે બારણા ખોલતા જ કરવું જોઈએ આ કામ

Webdunia
શુક્રવાર, 2 એપ્રિલ 2021 (20:11 IST)
વાસ્તુ મુજબ ઘરનો બારણો પણ તમને ઘણા રીતના દોષોથી બચી શકાય છે. ઘરને ઘણા રીતની પરેશાનીઓથી મુક્તિ અપાવવામાં બહુ મોટું યોગદાન રાખે છે. 
 
જો તમે પણ તમારા ઘરમાં થનારી બધી નાની-મોટી પરેશાનીઓથી જૂઝી રહ્યા છો તો વાસ્તુના આ ઉપાયને કરી શકો છો. જ્યાર બાદ તમને બધી પરેશાનીઓથી છુટકારો મળી જશે. 
 
સવારે સવારે જ્યારે પણ ઘરનો બારણું ખોલો તો ગંગાજળનો છાટવું અને ત્યાં સ્વાસ્તિક બનાવો. પણ ધ્યાન રાખો કે આ કાર્ય તમને સૂર્યોદય પહેલા કરવું છે. 
 
તે સિવાય તમે તમારા ઘરના બારણા પર અશોક અને કેરીના પાનનને લાલ દોરામાં બાંધીને લગાવી નાખો. હમેશા શુભ ફળ આપે છે. 
 
ભગવાન શિવને ચઢાવાય બિલ્વપત્રને પણ તોડવા બનાવીને તમારા ઘરના બારણા પર લગાવો. વાસ્તુ મુજબ આ બધા ઉપાયને કરનારને ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવું પડે છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં 26થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવઃ ધો.11 સુધી 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

દરિયા કિનારે સ્ટંટબાજી ભારે પડી, કાર તણાવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

ગુજરાત સરકારે NEET UG-2024 પરીક્ષાની તપાસ CBIને સોંપી

વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતુ થયુ

અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આ શહેરો માટે કરી આગાહી

વધુ જુઓ..

નવીનતમ

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશીના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા

17 જૂનનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આગળનો લેખ
Show comments