Webdunia - Bharat's app for daily news and videos

Install App

Signs Of Pigeon: શુ કબૂતર તમારા ઘર પર આવીને કરે છે ગુટર ગૂં? જાણી લો તેનો મતલબ, આપી રહ્યા છે ભવિષ્યના મોટા સંકેત

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (09:57 IST)
Signs of Pigeon- માન્યતાઓ મુજબ ઘરમાં કબૂતરનો (Signs of Pigeon) માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે પરિવારની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઘરમાં ગરીબીનો પ્રવેશ થાય છે. કબૂતરનો માળો બનાવવાના કારણે ઘરમાં અવારનવાર ગંદકી રહેતી હોય છે અને પરિવારના સભ્યોએ એક-એક પૈસા માટે તલપાપડ રહેવું પડે છે.
 
કબૂતરનુ ઘર પર ગુટર ગૂં કરવો 
ધાર્મિક વિદ્વાનો અનુસાર, જો કબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક-ક્યારેક ઘરમાં ગુટર ગૂં કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્વારા માતા લક્ષ્મી ઘરમાં આગમનનો સંકેત મોકલે છે. વહેલી સવારે કબૂતરના ઘરે આવવું એ ધનની નિશાની છે.
 
કબૂતરને ખવડાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કબૂતરને અનાજ ખાતા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. તેનાથી પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કબૂતરોને છત પર ખવડાવવાને બદલે બાલ્કની અથવા આંગણામાં ખોરાક અને પાણી રાખો. આમ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

13 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશીને મળશે પિતૃઓનો આશિર્વાદ

12 ઓક્ટોબરનું રાશિફળ - આજે દશેરા પર આ રાશિના જાતકો પર રહેશે રામજીની કૃપા

11 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર માતા સિદ્ધિદાત્રીની રહેશે કૃપા

10 ઓકટોબરનું રાશિફળ - આજે નવરાત્રીના 8 માં દિવસે આ ચાર જાતકો પર રહેશે મહાગૌરીની કૃપા

9 ઓક્ટોબર નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર કાલરાત્રીની વિશેષ કૃપા રહેશે

આગળનો લેખ
Show comments