Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવશો આવી તસ્વીર તો ક્યારેય પૈસાની કમી નહી આવે

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (11:31 IST)
ઘરમાં સજાવવા માટે આપણે અનેક પ્રકારની તસ્વીરો લગાવીએ છીએ જે અનેક વાર આપણા જીવન પર નકારાત્મક પ્રભાવ નાખે છે.  બીજી બાજુ તમે વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમાં તસ્વીર લગાવશો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે અને ઘરમાં ખુશહાલી આવશે.  વાસ્તુશાત્ર મુજબ ઘરમાં હંસની તસ્વીર લગાવવાથી પૈસાની કમી નથી થતી. આવી જ અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં બતાવી છે.  જેને માનવાથી તમને ફાયદો જ ફાયદો થશે. 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં દેવી દેવતાઓના ચિત્રોને લગાવવાથી બધી પરેશાનીઓ દૂર થય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
-  ઘરમાં સમુદ્ર કિનારે દોડતા 8 ઘોડાની ફોટો લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. 
 
- ઘરની બેઠકમાં હંસની મોટી તસ્વીર લગાવવી સારુ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસની કમી રહેતી નથી. 
 
- પર્વત કે ઉડતા પક્ષીઓનો ચુત્ર લગાવવુ જોઈએ. આવી તસ્વીરોથી વિચારોમાં સકારાત્મકતા આવે છે અને આત્મવિશ્વાસ વધે છે. 
 
- રસોઈઘરમાં ફળ અને શાકભાજીના ચિત્ર લગાવવાથી ઘરમાં બરકત કાયમ રહેશે. 

સંબંધિત સમાચાર

આકરી ગરમીથી શ્રમિકોને રાહત, ગુજ. સરકારે આપ્યા આ આદેશ

વડોદરા ટ્રાફિક પોલીસનો અનોખો વિડિયો સામે આવ્યો, એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવે છે

Weather - આકરી ગરમી પડવાની આગાહી, 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે..

વર-વધુએ સ્મશાનમાં લીધા ઊંધા ફેરા

ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર શરૂ કર્યોઃ ચોતરફ કેસરિયો લહેરાયો, આકરી ગરમીમાં જનમેદની ઉમટી

14 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે આ રાશિના લોકો પર થશે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે

13 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માં દુર્ગાની કૃપા રહશે

12 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માતાના આશિર્વાદ રહેશે, અચાનક મળશે ખુશીના સમાચાર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

10 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આજે ખૂબ જ સરળતાથી મળી જશે

આગળનો લેખ
Show comments