Festival Posters

ઉત્તર દિશામાં શું કરવું અને શું ન કરવું, જાણો 10 ખાસ વાત

Webdunia
ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (16:06 IST)
ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે. કહીએ છે કે જો આ દિશાને વાસ્તુ મુજબ રખાય તો અપાર ધન અને સંપત્તિના માલિક બની શકો છો. 
 
ઉત્તરમુખી ભવનમાં નિવાસ કરતા લોકો ન માત્ર આરોગ્યના હિસાબે સુખી રહે છે, ધન વૈભવથી સમૃદ્ધ અને સંપન્ન પણ રહે છે. 
આવો જાણીએ ઉત્તર દિશાને લાભદાયી બનાવવાની 10 કામની વાત 
1. ઘરની ઉત્તર દિશામાં પાણીનો નળ ન લગાવવું તેનાથી ધનની હાનિ થઈ શકે છે. 
2. ઘરની ઉત્તર દિશામાં પૂજા સ્થાન અને ગેસ્ટ રૂમ શુભ હોય છે. 
3. ઘરના સભ્યોમાં પ્રેમ બન્યું રહે તેના માટે ઉત્તર દિશામાં કોઈ પણ દીવાલ તૂટેલી કે કોઈ પણ દીવાલમાં દરાડ નહી હોવી જોઈએ. 
4. ઘરમાં સુખ શાંતિ માટે ઉત્તર દિશામાં કિચન ન બનાવવું. 
5. આ દિશાના ભગનની આગળ વધારે થી વધારે ખુલ્લી જગ્યા મૂકવી જોઈએ. 
6. ભૂમિગત વાટર ટેંક ઉત્તર પૂર્વમાં બનાવવું. તેનાથી ભવનમાં રહેતાને ધન સંચયમાં મદદ હોય છે. 
7. આ દિશામાં ટોયલેટ બાથરૂમ ન બનાવવું. 
8. ઘરની શાંતિ માટે ઉત્તર દિશા ઘરના મધ્ય ભાગથી નીચું હોવું જોઈએ. 
9. ઉત્તરની તરફ ઓપન ટેરેસ રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. 
10. ઉત્તર દિશાના કોઈ ખૂણો કાપેલું ન હોય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

2026 ના મોટા મુકાબલા - આવતા વર્ષે શુ હશે ટીમ ઈંડિયાની સૌથી મોટી પરીક્ષા ?

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

આગળનો લેખ
Show comments