Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીના પાન દૂર કરશે વાસ્તુ દોષ

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (00:17 IST)
મિત્રો જીવનમાં સતત આવી રહેલી પરેશાનીઓનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.   આ નાની મોટી પરેશાનીઓથી પીછો છોડાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા સહેલા ટોટકા બતાવ્યા છે. અજે અમે વાત કરી રહય છે જે એવા કેટલાક શુભ વૃક્ષની જેના પાન ઈશ્વરને ચઢાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થય છે.   તો ચાલો જાણીએ કયા પાન અર્પિત કરવાથી દૂર થશે વાસ્તુ દોષ 
 
કેરીના પાન -  ઘરના મંદિરમાં ભગવાન શિવને કેરીના પાન અર્પિત કરવાથી તે ભક્તોના દુર્ભાગ્ય્નએ દૂર કરે છે. ઘણા સમયથી ચાલી આવતે ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થાય છે. કેરીના પાન ઘરના મંદિરમાં મુકવાથી તમામ વાસ્તુ દોષ થોડાક જ દિવસમાં દૂર થઈ જાય છે. 
 
પીપળાના પાન - ઘરમાં પીપળાનો છોડ લગાવવાની સથે સાથે શિવને પીપળના પાન અર્પિત કરવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.  જેનાથી ધન લાભની શક્યતા બને છે. સાથે જ ઘરના બધા સભ્યો હંમેશા તંદુરસ્ત રહે છે. 
 
આસોપાલવના પાન - રવિવારના દિવસે આસોપાલવના પાન ભગવાન શિવન અર્પિત કરવાથી સંતાન સાથે જોડાયેલ કષ્ટ દૂર થાય છે. સાથે જ સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
વડના પાન - વડના પાન મહાદેવને અર્પિત કરવાથે ભગવાન શિવની સથે સાથે મા પાર્વતી પણ ખૂબ ખુશ થાય છે. જેનાથી મહાદેવ ભક્તોની દરેક પરેશાનીમાં રક્ષા કરે છે.  સાથે જ દુર્ઘટનાઓથી બચાવ પણ કરે છે. 
 
બિલિ પત્ર  - ભગવાન શિવન બિલીપત્રના પાન ચઢાવવાથી મનુષ્યના બધા દુખ દૂર થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે શિવજીને બિલિપત્ર ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments