Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં સુખ સમૃદ્ધિ અને પોઝીટિવ એનજ્રીનો થશે વાસ.. જરૂર કરો આ કામ ..

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (17:02 IST)
દરેકને કોઈ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. આજે અમે તમને ફેંગશુઈના કેટલાક એવા ઉપાય બતાવીશુ જેનાથી તમારા સંબંધોના તનાવ અને ઘરની નકારાત્મકત ઉર્જા ખતમ થઈ જશે. આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રાખવા માટે ફેંગશુઈના આ અસરદાર ઉપાય... 
 
- બેડરૂમની કોઈપણ વસ્તુને બે ભાગમાં ન વહેંચો.. ભલે એ છત પથારી કે પછી ગાદલા હોય..  તેનાથી ઘરમા ક્લેશની સાથે તનાવ રહે છે. 
 
- બેડરૂમ બાથરૂમ સામે ક્યારેય પણ પથારી ન લગાવો. જો આવુ હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો.. 
 
- બેડરૂમમાં અરીસામાં પથારી દેખાવવી એ પણ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે.  આ ઉપરાંત તેનાથી સંબંધોમાં તકરાર થવાની શક્યતા પણ બની રહે છે. 
 
- સિગલ લોકોએ પોતાના ઘરમાં ક્યારેય  એવી તસ્વીરો ન લગાવવી જોઈએ જે એકલતાને દર્શાવતી હોય. તેનાથી લાઈફમાં નેગેટિવિટીનો પ્રભાવ વધી જાય છે. 
- ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગને હંમેશા સજાવીને મુકો. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments