Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારા જીવનમાં શાંતિ નથી ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (15:01 IST)
જીવનમાં શાંતિ નથી તો કશુ જ નથી. ક્યારેક ક્યારેક પૈસા અને પ્રતિષ્ઠા હોવા છતા પણ મન અશાંત રહે છે.  ઘરમાં કોઈને કોઈ વાત પર ક્લેશ કાયમ રહે છે. જો આવુ થઈ રહ્યુ છે તો આનુ કારણ ઘરમાં જ હાજર કોઈ વાસ્તુદોષ તો નથી.  આવો જાણીએ કેટલાક સહેલા વાસ્તુ ઉપાય વિશે. જેનાથી આપણા જીવનમાં શાંતિનો સંચાર થઈ શકે છે. 
 
-  એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ માથુ ન ઓળવુ જોઈએ 
-  શયન કક્ષમાં ક્યારેય મદિરાપાન ન કરો. આવુ કરવાથી રોગી થવાનો ભય રહે છે.  
- ઘરમાં જાળા ન લાગવા દેશ્હો. તેનાથી માનસિક તનાવ ઓછો થાય છે.

- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. તેનાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે. ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખૂબ જ જરૂરી છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
- ઘરના મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. દરવાજા અને બારી પર પણ કાળો રંગ ન લગાવો. 
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકવા જોઈએ. 
- કિચનમાં કાળો પત્થર ન મુકશો. 
- ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો પલંગ ન મુકવો જોઈએ 
- જમ્યા પછી એંઠી થાળી લઈને વધુ સમય સુધી બેસી ન રહેવુ જોઈએ. 
- ઘરના દરવાજા સામે કચરો ભેગો ન થવા દો. ઘરમાં કપૂરનો ધુમાડો કરો. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments