Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો કિસ્મત નથી આપી રહી સાથ, તો અંગૂઠામાં પહેરો આ ધાતુની વીંટી

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (17:24 IST)
જીવનમાં કયારે-કયારે લાગે છે કે અમે પોતાની સરળતા માતે બધી કોશિશો કરી રહ્યા છે પણ સફળતા હાથ નથી લાગતી. ત્યારે લાગે છે કે કદાચ અમારું નસીબ જ ખરાબ છે કે સાથે નહી આપી રહ્યા છે. આજે અમે તમને એક સરળ ઉપાય જણાવી રહ્યા છે જેને કર્યા પછી તમારી કિસ્મત  ચમકી શકે છે. 
 
અમારી હાથની દરેક આંગળી કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલી છે. તે ગ્રહોને ખુશ કરવા માટે અમે આંગળીઓ પર કેટલીક ખાસ વસ્તુ ધારણ કરવી પડે છે. જો તમે તમારું નસીબ સુધારવું છે તો તમને તમારા અંગૂઠામાં ચાંદીનો છ્લ્લો ધારણ કરવું પડશે. 
 
હસ્તરેખા શાસ્ત્રને શુક્રથી સંબંધિત ગણાયું છે અને શુક્રને સુધારવા માટે અમે ચાંદી ધારણ કરવી હોય છે. અંગૂઠાથી સંબંધિત જ્યોતિષ ઉપાય તમને સુખ સુવિધાથી પરિપૂર્ણ જીવન આપી શકે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments