Webdunia - Bharat's app for daily news and videos

Install App

MPના CM શિવરાજસિંહના ચાબખા:મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે, કેજરીવાલ બાવળ છે, જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાખશે

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2022 (16:12 IST)
શિવરાજસિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જૂઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માંગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નિંદણ છે આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલા વરસ ગુજરાતમાં રાજ કર્યું તે શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. ગુજરાતને બદનામ કરી દીધું. હવે બંને ફ્રીના સપનાં દેખાડે છે... કરજ માફ, મધ્યપ્રદેશમાં સવા વરસમાં તો જનતા બોલવા લાગી કે મામા મરી ગયા.. પાછા આવી જાવ.. અરે મામા તો ઠીક પણ કોંગ્રેસીઓ જ આવી ગયા ને કહેવા લાગ્યા કે મામા... અમારે કમલનાથ સાથે નથી રહેવું.

<

प्रधानमंत्री श्री @narendramodi जी कल्पवृक्ष हैं,
अरविंद केजरीवाल हैं बबूल का पेड़,
राहुल गांधी हैं खरपतवार,

कांग्रेस और आम आदमी पार्टी, देश से चैन-संतोष साफ कर देंगे।

- मुख्यमंत्री श्री @ChouhanShivraj pic.twitter.com/lLTZM6qqGU

— BJP MadhyaPradesh (@BJP4MP) November 18, 2022 >
 
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ ન હતી. નરેન્દ્ર મોદી આ અંહકાર રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments