Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં

Webdunia
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (13:35 IST)
વસંત પંચમીનો પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સુહાવનો થઈ જાય છે. 
 
આ દિવસે માતા સરસ્વતીની પૂજા વંદના કરવાથી વિશેષ લાભ મળે છે. વિદ્યાર્થી, કળાકાર, સંગીતકાર અને લેખક વગેરે મારા સરસ્વતીની ઉપાસના કરે છે. સ્વરસાધક માતા સરસ્વતીની ઉપાસના કરી સુંદર સ્વર પ્રદાન કરવાની પ્રાર્થના કરે છે. 
વસંત પંચમી પર ન કરવી આ 5 ભૂલોં 
1. વસંત પંચમીને કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવું શુભ ગણાય છે. 
 
2. વસંત પંચમીના દિવસે માસ મદિરાનો સેવન નહી કરવું જોઈએ. શકય હોય તો આજના દિવસે સ્નાન અને પૂજા પછી સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. 
 
3. વસંત પંચમીના દિવસે ઝાડ- છોડની કપાઈ નહી કરવી જોઈએ. 
 
4. વસંત પંચમીના દિવસે કોઈથી વાદ વિવાદ કે ગુસ્સો નહી કરવું જોઈએ. વસંત પંચમી પર કલેશથી પિતૃને કષ્ટ પહોંચે છે. 
 
5. વસંત પંચમીના દિવસે વગર સ્નાન કઈન નહી ખાવું જોઈએ. આ દિવસે નદી સરોવર કે પાસના તળાવમાં સ્નાન કરવું જોઈએ અને માતા સરસ્વતીની પૂજા આરાધના પછી જ કઈક ખાવું જોઈએ. 

સંબંધિત સમાચાર

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ

Salman Khan House Firing: સલમાન ખાનના ઘર પર કેમ કરવામાં આવ્યો ગોળીબાર ? સામે આવ્યા 2 મોટા કારણ

સાઉથ ઈંડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતાએ પૈસાની તંગીને કારણે કરી આત્મહત્યા

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, બાઇક સવાર હુમલાખોરોએ 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

સ્કોર્પિયો-પિકઅપની ટક્કર, છત્તીસગઢ ફિલ્મ ઈંડસ્ટ્રીના વિલન સૂરજ મહેરની મોત, જે દિવસે કરી સગાઈ એ જ દિવસે ગુમાવ્યો જીવ

એક કંજૂસ છોકરાને પ્રેમ

ગુજરાતી જોક્સ- હવે 400 ની વાત છે અને...

ગુજરાતી જોક્સ - મોટુ ક્યારે થઈશ

ગુજરાતી જોક્સ- ચપ્પ્લથી, ઝાડૂ થી

ગુજરાતી જોક્સ- દારૂડિયો પોલીસ સ્ટેશન પહોચ્યો

આગળનો લેખ
Show comments