Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષશાસ્ત્ર- ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ આ પાંચ વાત

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:31 IST)
ચા પીવું અમારા જીવનના ભાગ બની ગયું છે. ચા પીધા વગર ઘણા લોકોના દિવસની શરૂઆત જ નહી હોય છે. કેટલાક લોકોને દિવસમાં ચા ન મળે તો તેનો દિવસ અધૂરો જ લાગે છે. ચા પીવું જરૂરત અને ટેવ બન્ને થઈ ગઈ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ચાના વિશે ઘણુ બધુ જણાવ્યું છે. જ્યોતિષ મુજબ ચાનો સંબંધ શનિ ગ્રહથી છે. ચાલો જાણીએ કે એવી કઈ પાંચ વાત છે જેને અમે ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ. 
1. જ્યોતિષશાસ્ત્રની માનીએ તો એવા લોકોને ચા નહી પીવી જોઈએ જેની કુંડળીમાં શનિ ગ્રહની દશા નબળી હોય. પણ તેને ચા બનાવીને બીજાને પીવડાવવી જોઈએ. આવું કરવાથી શનિનો ખરાબ અસર ઓછું થઈ જાય છે. 
 
2. જે લોકોની જન્મ કુંડળીમાં શનિની દશા મજબૂત હોય, એવા લોકોને ચા જરૂર પીવી જોઈએ. સાથે જ તેણે ચાનો બિજનેસ કરવાની સલાહ પણ આપીએ છે. આ બિજનેસથી લાભ થવાની માન્યતા છે. 
 
3. જે લોકો વધારે દૂધ વાળી ચા પીવે છે તેને સુખ અને એશ્વર્યથી ભરેલુ જીવન જીવવાની માન્યતા છે. પણ આ લોકો ખૂબ મેહનતી હોય છે અને ઉંચા પદને હાસલ કરે છે. 
 
4. કેટલાક લોકોને વધારે મસાલા વાળી ચા પસંદ આવે છે. કહેવાય છે કે આ લોકોને સફળતા મેળવા માટે ખૂબ મેહનત કરવી પડે છે. પણ આ એક દિવસ સફળ જરૂર હોય છે. 
 
5. તેમજ કેટલાક લોકોને કાળી ચા પીવી ખૂબ પસંદ આવે છે. માનવું છે કે એવા લોકો બુદ્ધિજીવી હોય છે. સાથે તેની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલે છે અને આ તેમના જીવનમાં ધન પણ ખૂબ કમાવે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments