Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારિયળ અને કપૂરનો આ ચમત્કારી ઉપાય, ચમકાવશે તમારુ નસીબ

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (13:24 IST)
નારિયળ અને કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ અને હવનમાં કરવામાં આવે છે. તેને શુભ માનવામાં આવે છે અને તેની સુગંધ ઘરમા નેગેટિવ એનર્જીને દૂર કરવાનું પણ કામ કરે છે.  
 
મોટેભાગે ભગવાનની આરતીમાં દીવા સાથે કપૂર પણ પ્રગટાવવામાં આવે છે. કારણ કે તેને સકારાત્મક ઉર્જા ફેલાવનારો પદાર્થ માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આવનારી લગભગ તમામ પરેશાનીઓ ખરાબ કિસ્મત સાથે જોડાયેલી હોય છે. આવામાં આ ઉપાય તમારી કિસ્મતને ચમકાવવામા ખૂબ મદદ કરી શકે છે. જ્યોતિષ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આવુ કરવાથી વ્યક્તિનુ ભાગ્ય અનેક ગણુ ચમકી જાય છે અને તેની સમસ્યાઓ ખતમ થવા માંડે છે.  એક વાતનુ ધ્યાન રાખજો કે આ નારિયળનો પ્રસાદ ઘરની વ્યક્તિ સિવાય અન્ય કોઈને ન આપશો. 
 
આ રીતે ચમકાવો તમારુ નસીબ 
 
- એક તાંબાનો લોટો કે કળશ લો અને તેમા સ્વચ્છ પાણી ભરો 
- હવે તેના પર સ્વચ્છ હાથ અને પવિત્ર મનથી કેરીના 5 પાન લગાવી દો. 
- ગણેશજીની તસ્વીર કે પ્રતિમા સામે આ કળશને મુકી દો. 
- વિધ્નહર્તા ગણેશને તમારા મનની પરેશાની કહેતા કળશ પર નારિયળ સ્થાપિત કરો. 
- ત્યારબાદ કળશમાંથી નારિયળ કાઢી લો અને તેના પર કપૂરનો એક ટુકડો મુકી દો. 
- હવે આ કપૂરને પ્રગટાવો અને નારિયળને ત્રણ વાર ફેરવીને એક થાળીમાં મુકી દો. 
- જ્યારે કપૂર સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે આ નારિયળને ફોડો અને તેનો પ્રસાદ ઘરના બધા સભ્યોને આપો. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments