rashifal-2026

કોપરાપાક

Webdunia
સામગ્રી :  1 કપ નારિયેળ નું ખમણ , 1 કપ દૂધ , 1કપ ખાંડ , 1 કપ ઘી , એલચી પાવડર ચપટી , સુકામેવા ની કતરણ 1 ચમચી . દૂધ ફૂલ ફેટ નું લેવું , મલાઈ સાથે લેવું .
 
બનાવવાની રીત : સૌ પ્રથમ શ્રી ફળ ને ખમણી લેવું . એક કડાઈ માં કોપરા નું ખમણ ,દૂધ ,ઘી અને ખાંડ બધું મિક્સ કરી ગેસ ઉપર મુકો . તવેથા થી હલાવતા રહો જેથી નીચે ચોંટે નહી . તાપ મીડીયમ રાખવો . ખાંડ  માં થી છુટેલું પાણી બળી જાય અને એકરસ થાય પછી એલચી પાવડર નાંખી બરાબર મિક્સ કરો . ઘી છુટું પાડવા લાગે અને લાલાશ પકડે એટલે ગેસ બંધ કરી ઘી લગાડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારી દો .ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો . ઠરે પછી મનગમતા આકાર માં કાપો અથવા ચોરસ ટુકડામાં  કાપી લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

Honeymoon Couple Suicide: હનીમૂન પર દંપતી વચ્ચે ઝઘડો થયો, 48 કલાકની અંદર, પતિ-પત્ની બંનેએ આત્મહત્યા કરી.

PAN-આધાર લિંક ન થવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે.

Crowds at Kashi Vishwanath Temple- નવા વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં ભીડ, દર્શન અને પ્રોટોકોલ પર પ્રતિબંધ, ડ્રોન મોનિટરિંગ ચાલુ છે

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments