Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pigmentation Treatment: ચેહરા પર રસોડામાં રહેલ આ વસ્તુઓ પિગ્મેંટેશનને દૂર કરશે, ત્વચા પણ નિખારશે

Webdunia
મંગળવાર, 23 મે 2023 (07:33 IST)
Pigmentation Home Remedies: પિગમેન્ટેશન એ એક સમસ્યા છે જેના કારણે તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ્સ થાય છે. જેનાથી તમારા ચેહરાનો રંગ કાળો જોવાવા લાગે છે. આ ડાઘ સ્કિન પર એકત્ર ગંદગીની જેમ દેખાય છે. તેથી આજે અમે તમને પિગ્મેંટેશન દૂર કરવાના ઘરેલૂ ઉપાય લઈને આવ્યા છે.

જે અજમાવીને તમે ચેહરાની પિગ્મેંટેશનને સરળતાથી દૂર કરી શકો છો. તેનાથી તમે બેદાગ અને નિખરી ત્વચા મેળવવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ ઘરના રસોડામાં રાખેલી વસ્તુઓથી પિગ્મેંટેશન કેવી રીતે સાફ કરીએ. 
 
મધ- એક બાઉલમાં 2 ચમચી મધમાં 2 ચમચી લીંબૂનો રસ નાખી મિકસ કરી લો. પછી તમે આ મિકચરને તમારા ચેહરા પર લગાવીને આશરે 15-20 મિનિટ સુધી છોડી દો. તે પછી તમે અંતમાં ચેહરાને સાધારણ પાણીથી ધોઈને સાફ કરી લો. 
 
લીંબૂ અને બટાકા 
બટાકામાં એવા ઘણા પોષક તત્વ હોય છે જેનાથી તમારા ચેહરાના નિશાનને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમજ લીંબૂમાં બ્લીચિંગ ગુણ હોય છે તેના માટે તમે એક બાઉલમાં એક બટાકાના રસ અને અડધો લીંબુનો રસ મિક્સ કરી લો. પછી તમે આ મિક્ચરને તમારા ફેસ પર સારી રીતે લગાવો અને અડધા કલાક પછી ફેશવૉશ કરી લો. આ તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વાર લગાવી શકો છો. 
 
દૂધ અને હળદર 
તેના માટે તમે એક બાઉલમાં આશરે 2-3 ચમચી હળદર અને જરૂર મુજબ દૂધ મિક્સ કરી લો. પછી તમે તૈયાર પેસ્ટને ડાઘવાળી જગ્યાઓ પર સારી રીતે લગાવી 20 મિનિટ સુધી રાખો. હળદર ઔષધીય ગુણથી ભરપૂર હોય છે જે તમારા ચેહરાના ડાઘને ઓછુ કરી નાખે છે. 

Edited BY-Monica sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments