Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી પાસે છે ચાંદીની આ 5 વસ્તુ, તો ઘરમા રહેશે ખૂબ બરકત, કોઈ કામમાં નહી આવશે મુશ્કેલી

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2020 (18:21 IST)
ધન, ધાન્ય, સુખ-સમૃદ્ધિ, સફળતા, બરકત અને શાંતિ માટે માણસ શું- શું નહી કરતું. આવો અમે તમને જણાવીએ છે કે ચાંદીના અચૂક ઉપાય - જો ઘરમાં કે તમારી પાસે ચાંદીની આ પાંચ વસ્તુઓ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધવાથી અને ધનવાન થવાથી રોકી નહી શકશે. 
 
1. ઘરમાં ચાંદીનો ગિલાસ જરૂર રાખવું જોઈએ અને તેનાથી પાણી પણ પીવું જોઈએ. ચાંદીના ગ્લાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારે નહી આવે. 
 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વ્યાપારમાં ખૂબ લાભ હોય છે અને વ્ય્પારા ક્યારે નુકશાનમાં નહી જાય. 
 
3. ચાંદી વીંટી, ચેન કે ચાંદીનો કડું પહેરવાથી લગ્નમાં થઈ રહી મોડુ દૂર થઈ જાય છે.
 
4. ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી નોકરીમાં આવી રહી સમસ્યા દૂર થઈ જાય છે અને જલ્દી જ નોકરી મળી જાય છે. 
 
5. ચાંદીની ઠોસ ગોળી પર્સમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં મધુરતા બની રહે છે. આ ગોળી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments