Biodata Maker

કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી

Webdunia
ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (00:15 IST)
ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજયમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી બાદનો માસ, આ માસ દરમ્‍યાન ગ્રામિણ ખેડુતથી લઇને તમામ વર્ગનાં વ્‍યક્‍તિ ખેતજણસનાં વેપાર,વેચાણ થકી બે પૈસાની આવક રળી ખુશ ખુશાલ હોય અને આ ખુશી એકલા માણવી એ ગુજરાતીની તાસીરે ન જ હોય તેમ મેળે ખેશીનાં બીજ રોપી પરસ્‍પર સ્‍નેહજળનાં સિંચન થકી ભાઇચારની ઉર્મિને ઉછેરે છે.
 
 
આ વર્ષે કારતક મહિનો 06 ઑક્ટોથી શરૂ થઈ રહ્યો છે અને 04 નવેમ્બરે પૂરો થશે. હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે. આ મહિને શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરનારાઓને ક્યારેય નાણાંની કમી રહેતી. 
 
જાણો કારતક મહિનાનું મહત્વ
 
કારતક મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે આ ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં દેવ તત્વો મજબૂત હોય છે. આ મહિને ધન અને ધર્મ બંને સાથે સંબંધિત પ્રયત્ન કરવામાં આવે છે. આ કારણ છે કે આ મહિનો તુલસીનું રોપણ અને લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.
 
કારતક મહિનામાં ખાનપાન અને જીવનચરિત્રનું મહત્વ - એવું માનવામાં આવે છે કે કારતક મહિનાથી ઠંડીની શરૂઆત થાય છે, તેથી જે વસ્તુ ગરમ હોય અને લાંબા સમય સુધી ઉર્જા બનાવી રાખે એવી વસ્તુ ખાવી હિતાવહ છે. આ મહીને દાળ ન ખાવી જોઈએ. અને આ મહીને સુર્યના કિરણોનું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં બપોર સુવું પણ ન જોઈએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments