Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prasad offering rules: કેવી રીતે લગાવીએ છે ભગવાનને ભોગ? 99% લોકો નથી જાણતા સાચી રીત

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘણી વાર આવુ હોય છે કે ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમની કૃપા તમારા પર નથે બને છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે આવુ તેથી હોય છે કારણ કે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છે ત્યારે તમે ભોગ લગાવવાની સાચા નિયમ ખબર નથી હોય છે. જો તમને પૂજાનુ ફળ મેળવવો છે તો આ નિયમની અનહોની ભૂલીને પણ નહી કરવી જોઈએ. 
 
જાણી લો લગાવવાના નિયમ 
જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે પૂજાનો એક ખાસ સમય હોય છે, તેવી જ રીતે ભગવાનને ભોજન અર્પણ કરવાનો પણ એક ખાસ નિયમ છે. શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે જે સમયે તમે ભગવાનની પૂજા કરો છો, તે સમયે ભગવાનને ભોગ ધરાવો જોઈએ. ભગવાનને ભોગ ચઢાવતી વખતે પૂજામાં ચઢાવવામાં આવેલી સામગ્રીને ભગવાનની સામે થોડીવાર માટે છોડી દેવી જોઈએ, ત્યારબાદ ઘરમાં હાજર તમામ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનના ચરિત્રનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ ભોગ ચઢાવવામાં આવે ત્યારે તેને માત્ર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, માટી અને લાકડાના વાસણોમાં જ ચઢાવવું જોઈએ. ઘરના કોઈપણ સભ્યએ આ વાસણમાં ભોજન ન ખાવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments