Publish Date: Sat, 01 Oct 2022 (08:41 IST)
Updated Date: Sat, 01 Oct 2022 (09:11 IST)
છઠ્ઠી નવરાત્રિમાં માતા કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે.
રંગ - લાલ
ભોગ- મધનો ભોગ
છઠ્ઠું નોરતું- છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું. જેનાથી તમારી આકર્ષણ શક્તિમાં વૃદ્ધિ થશે