Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri DAY 5 જાણો શુંછે માતાજીનો આજનો પ્રસાદ

Navratri  DAY 5 જાણો શુંછે માતાજીનો આજનો પ્રસાદ
, રવિવાર, 10 ઑક્ટોબર 2021 (10:12 IST)
પાંચમા નવરાત્રામાં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે.
પંચમીનાં દિવસે ઉજળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
રંગ -   ઉજળા વસ્ત્રો
ભોગ-   કેળાનો ભોગ

 
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોથું નોરતું - દેવી મા કુષ્માંડા આ મીઠા ભોગથી પ્રસન્ન થશે