rashifal-2026

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (08:53 IST)
મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઘટવાના કારણ જણાવ્યા છે. આ છે કારણ 
ક્રોધ કે ગુસ્સો- ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગીતામાં પણ લખ્યું છે કે તમારા ક્રોધ પર વિજય મેળવી લીધી એ આ યુગમાં સુખી છે. એક વાત પણ લખી છે કે ક્રોધથી માણસ આંધળો થઈ જાય છે જે તેને નરક સુધી લઈ જાય છે. આ રીતે ક્રોધથી માણસની ઉમર ઓછી હોય છે. 
 
સાંસારિક સુખ- સાંસારિક સુખ માણસને જલ્દી વૃદ્ધ કરી નાખે છે. તેથી ત્યાગની ભાવના હોવી બહુ જરૂરી છે. ત્યાગની ભાવના રાખનાર માણસ તેમની ઉમરને ઘટાડે છે. 
 
અભિમાન- અભિમાન માણસના પતનનો કારણ બને છે. અભિમાની માણસના દુશ્મન વધારે અને મિત્ર ઓછા હોય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વધુ જુઓ..

નવીનતમ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments