Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (08:53 IST)
મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઘટવાના કારણ જણાવ્યા છે. આ છે કારણ 
ક્રોધ કે ગુસ્સો- ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગીતામાં પણ લખ્યું છે કે તમારા ક્રોધ પર વિજય મેળવી લીધી એ આ યુગમાં સુખી છે. એક વાત પણ લખી છે કે ક્રોધથી માણસ આંધળો થઈ જાય છે જે તેને નરક સુધી લઈ જાય છે. આ રીતે ક્રોધથી માણસની ઉમર ઓછી હોય છે. 
 
સાંસારિક સુખ- સાંસારિક સુખ માણસને જલ્દી વૃદ્ધ કરી નાખે છે. તેથી ત્યાગની ભાવના હોવી બહુ જરૂરી છે. ત્યાગની ભાવના રાખનાર માણસ તેમની ઉમરને ઘટાડે છે. 
 
અભિમાન- અભિમાન માણસના પતનનો કારણ બને છે. અભિમાની માણસના દુશ્મન વધારે અને મિત્ર ઓછા હોય છે

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments