rashifal-2026

જો તમે પણ કરો છો આ કામ તો જલ્દી જ થઈ જશો ગરીબ

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (17:55 IST)
જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી શકતું. આજે અમે આ વિષયમાં કેટલીક મહત્વપૂર્ણ વાત જણાવી રહ્યા છે. જો તમે પણ કરો આ કામ તો જલ્દી ગરીબ થઈ જશો. 
1. તુલસીને અડવું 
રાત્રેના સમયે તુલસીને અડવું નહી જોઈએ. કારણકે સૂર્યાસ્ત પછી તુલસી આરામ કરે છે. જો તે સમયે તુલસીને અડીએ તો પાપ લાગે છે અને તે માણસને ધનની ઉણપ થવા લાગે છે. 
 
2. શેવિંગ કરવું 
રાત્રેના સમયે ગુરૂવાર અને શનિવારે શેવિંગ નહી કરવી જોઈએ. આવું કરવાથી ધન તો તમારી પાસે આવતું 
 
3. સાંજે ઝાડૂ લગાવવી 
શાસ્ત્રો મુજબ સાંજના સમયે ઝાડૂ લગાવવાથી લક્ષ્મીનો અપમાન હોય છે. તેથી તેના ઘરમાં લક્ષ્મી વાસ નથી કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

આગળનો લેખ
Show comments