Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં વાંસળી મૂકવાના 8 ફાયદા, તમે પણ જાણો

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (04:19 IST)
* તમે નહી જાણતા હશો, વાંસળીને ઘરમાં મૂકવાના આ 8 ફાયદા વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી કૃષ્ણજીને પ્રિય હોવાના કારણે તેને પ્રકૃતિનો અનુપમ વરદાન છે. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળીને જો ઘર અને દુકાનમાં રખાય તો તેની ઘણા લાભ મળે છે. આવો જાણીએ... 
 
* જ્યોતિષ મુજબ વાંસળીનો ઉપયોગ જો સોચી વિચારીને કરાય તો અમે ઘણા પ્રકારના દોષોથી બચીએ છે. 
 
* વાંસળીના સંબંધમાં એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવાય છે તો ખરાબ આત્માઓ દૂર થઈ જાય છે. 
* અને જ્યારે વાંસળી વગાય છે તો એવી માન્યતા છે કે ઘરોમાં શુભ ચુંબકીય પ્રવાહ પ્રવેશ હોય છે. 
 
* ફેંગશુઈ વિદ્યા મુજવ વાંસળી ઘરમાં મૂકવી ખૂબ શુભ ગણાય છે. આ ઉન્નતિ અને પ્રગતિ બન્ને આપવામાં બહુ સહાયક છે. આ રીતે વાંસળી પ્રકૃતિનો એક અનુપમ વરદાન છે. 
 
* જો સોચી સમજીને તેનો ઉપયોગ કરાય તો દોષોના વગર કોઈ તોડ-ફોડના નિવારણ કરી અશુભ ફળથી બચી શકાય છે. 
* વાંસળી વાંસથી બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય ગણાય છે. તેથી ઘરમાં વાંસળીનો પ્રયોગ કરી તેને ઘણા રીતે લાભ ઉઠાવી શકાય છે. 
 
* એવું માનવું છે કે જે માણસ તેમની નૌકરીથી પરેશાન રહે છે, વાંસળી તેની બધી મુશ્કેલીઓ સરળ કરી શકે છે. 
 
* જે માણસ ખૂબ મેહનત કર્યા પછી પણ તેમના ધંધામાં સફળતા હાસેલ નહી કરી શકી રહ્યા હોય તો તેના માટે વાસથી બનેલી વાંસળી ઉન્નતિ અને સમૃદ્ધિ બન્ને આપવામાં સક્ષમ છે. તેથી તેને ભગવાન શ્રીકૃષ્ણનો પૂજન કરતા તમારી દુકાનની અગાશી પર બે વાંસળી ચોંટાવી દો કે લટકાવી દો. આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમને તમારા બિજનેસમાં ઉન્નરિના શિખર પણ લઈ જશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments