rashifal-2026

Dharm- શું નથી કરવું ગુરૂવારે(Thursday)?

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (21:13 IST)
ગુરૂવારે કયારે ન કરવુ આ કામ નહી તો થશે બહુ પરેશાની
શું નથી કરવું ગુરૂવારે ? - બૃહસ્પતિવારનો દિવસ દેવતઓનાના ગુરૂ બૃહસ્પતિને સમર્પિત છે જ્યોતિષશાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહની અનૂકૂળતા માટે કેટલાક એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. સુખદ  પારિવારિક જીવન , શિક્ષા , જ્ઞાન અને ધન તેમની કૃપાથી જ પ્રાપ્ત હોય છે. શાસ્ત્રો મુજબ કેટ્લાક એવા એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. નહી તો અનૂકૂળ ગુરો ઓ પણ પ્રતિકૂળ પ્રભાવ આપે છે. 
 
 

ન કરવું આ કામ ..... 
 
* પિતા , ગુરૂ અને સાધુ-સંત બૃહસ્પતિન પ્રત ઇનિધિ કરે છે . ક્યારે પણ તેમનો અપમાન ન કરવું 
 
* ખિચડી ન તોપ ઘરે બનાવવી અને ન ખાવી 
 
* નખ નહી કાપવા જોઈએ. 
 
* વાળ નહી ધોવા જોઈએ. મહિલાઓ  માટે કહ્યું છે કે સંપત્તિ અને સંપન્નતા સુખમાં કમી આવે છે. 
 
* કપડા નહી ધોવા જોઈએ. 
 
* સૂર્યૌદય થતા પહેલા શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુ સામે ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવું. 
 
*  કેસર કે હળદરનો તુલક માથા પર લગાડો.
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
 
 
 
* શક્ય હોય તો વ્રત રાખવું. 
 
* ભગવાન શિવ પર પીળા રંગના લાડુ અર્પિત કરવું. 
 
* કેળાબા ઝાડનો પૂજન કરવું , પ્રસાદમાં પીળા રંગના પકવાન કે ફળ અર્પિત કરવું. 
 
* કેળાનો દાન કરવું. 
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
* પીળા રંગનો હાર ભગવાન વિષ્ણુને ચઢાવો 
 
* પીળા રંગના કપડા પહેરવા
 
* મીઠાનો સેવન ન કરવું. 
 
* ૐ  નમો નારાયણ મંત્રના જાપ કરવું જેનાથી જિંદગીમાં કલ્યાણ સ્થિરતા અને નિસ્બધતા આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

આગળનો લેખ
Show comments