Dharma Sangrah

શુકન - અપશુકન - જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:08 IST)
હિંદૂ ધર્મમાં શુકન -અપશકુનની માન્યતાઓ છે. જ્યોતિષ મુજબ, આ માન્યતા આપણી આસ-પાસ રહેતા પશુ-પંક્ષીઓ સાથે પણ સંકળાયેલી છે. કાગડાઓ સાથે સંકળાયેલી શુકન -અપશુકનની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડાના કેટલાક ઈશારા આપણા માટે શુભ હોય છે તો  કેટલાક અશુભ પણ હોય છે. . આથી જો તમને  ક્યારે કાગડા દેકખાય કે એનો આવાજ સંભળાય તો એને ઈગ્નોર ન કરવું જોઈએ. 
 

જો ઘણા બધા કાગડાઓ કોઈ નગર કે ગામમાં એકત્ર થઈને અવાજ  કરે , તો ત્યાં ભારે વિપત્તિ આવવાના યોગ બને છે. કોઈના ઘર પર કાગડાઓના ઝુંડ આવીને બૂમા-બૂમ કરે તો ભવન માલિક પર કોઈ સંકટ એક સાથે આવી શકે છે. 
 

જો કોઈ સ્ત્રીના માથા અચાનક કાગડા આવી ને બેસી જાય , તો એમના પતિને ગંભીર સંકટનો સામનો કરવું પડી શકે છે. 
 

યાત્રા પર જતા માણસની સામે અચાનક કાગડો આવીને કાંવ-કાંવ કરે અને હાલી જાય તો એ કામ પૂરા થવાની સૂચના આપે છે. 
 

જો કાગડા ઉપર મોઢું કરીને અને પંખ ને ફડફડાવીને અને કર્કશ સ્વરમાં આવાજ કરે છે તો એ મૃત્યુની સૂચના આપે છે. 
 

ઉડતો કાગડો કોઈના માથા પર બીટ કરી નાખે તો એ માણસને રોગ કે બ ઈજી મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. 

ઉડતો કાગડો કોઈના માથા પર હાડકાના ટુકડા પાડી નાખે, તો એ માણસ પર ભારે સંકટ આવી શકે છે. 
 

જો કાગડો પાણીથી ભરેલા વાસણ પર બેસેલો જોવાય તો ધન-ધાન્યની વૃદ્ધિના યોગ બની શકે છે. 

કાગડો મોઢામાં રોટલી કે માંસનું ટુકડો લાવતું જોવાય , તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 

જો કોઈના ઉપર કાગડો આવીને બેસી જાય તો , એને ધન અને સમ્માનની હાનિ થઈ શકે છે. 

ઝાડ પર બેસેલો કાગડો જો શાંત સ્વરમાં બોલે છે , તો સ્ત્રીથી સંબંધિત સુખ મળવાના યોગ બને છે. 
જો કાગડો ફડફડાવીને ઉગ્ર સ્વરમાં બોલે છે તો આ અશુભ સંકેત છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments