Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહણના સમયે ન કરો આ 5 કામ

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2018 (20:59 IST)
તેલ માલિશ ન કરવી
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 
 

ગર્ભવતી ધ્યાન રાખો 
ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 
 

પતિ-પત્ની ધ્યાન રાખો 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 
 

કુંડળી દોષ હોય તો 
કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્ર અને કેતુ કે ચંદ્ર અને રાહુ કે સૂર્ય અને કેતુ કે સૂર્ય અને રાહુ એક સથે અસ્થિત છે તો ગ્રહણ યોગ બને છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોય તો માણસને ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. 
 

ગ્રહણમાં પૂજા ન કરવી 
ગ્રહણમાં બધા મંદિઅર બંદ કરી નાખે છે. આ સમયે પૂજા નહી કરવી જોઈએ. માત્ર મંત્રોના માનસિક જપ એટલે કે વગર અવાજ ધીમે-ધીમે મંત્ર જપ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments