Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji's sword -બ્રિટનથી ભારત આવશે શિવાજીની તલવાર

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (17:15 IST)
શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' ભારતમાં આવશે? મહારાષ્ટ્રના મંત્રી પરત લાવવા યુકે જશે
 
શિવાજી મહારાજની પસંદની તલવારોમાંથી એક 'જગદંબા' તલવાર હતી. કીમતી પત્થરોથી જડિત આ તલવાર 400 વર્ષ જૂની તલવાર છે. ઈતિહાસકારના દાવાના મુજબ આ તલવાર 1875-76માં શિવાજી ચતુર્થના પ્રિંસ એડવર્ડ VII ને આપી દીધી હતી તેમજ આવુ પણ કહેવાય છે. કે હવે વર્ષો પછી  એક વાર ભારતમાં શિવાજીની તે જ તલવાર પરત આવવાની છે. જાણકારી મુજબ મહારાષ્ટ્ર સરકાર બ્રિટેનથી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર અને ધાતુના પંજા જલ્દી જ પરત લાવશે. 
 
તલવારની ખાસિયત 
ઈતિહાસકારોના મુજબ શિવાજી ચતુર્થ માત્ર 11 વર્ષના હતા બાકી રાજાની રીતે તેણે પણ અંગ્રેજોને કીમતી ભેંટ આપવા માટે લાચાર કર્યો હતો. આ તલવાર વર્તમાનમાં લંડનમાં છે. આ તલવારની લંબાઈ 95 સેંટીમીટર છે એટલે કે આશરે ત્રણ ફીટ છે. આ જગદંબા તલવારમાં હીરા લાગેલા છે. તેથી અંગ્રેજ ભારતથી જતા સમયે જગદંબાને પણ તેમની સાથે લઈ ગયા હતા. આ તલવાર તેથી પણ ખૂબ મહત્વપૂર્ણ તેનો કારણ શિવાજી મહારાજએ તે તલાવરને અડયો હતા. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments