Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji's sword -બ્રિટનથી ભારત આવશે શિવાજીની તલવાર

Webdunia
ગુરુવાર, 18 મે 2023 (17:15 IST)
શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' ભારતમાં આવશે? મહારાષ્ટ્રના મંત્રી પરત લાવવા યુકે જશે
 
શિવાજી મહારાજની પસંદની તલવારોમાંથી એક 'જગદંબા' તલવાર હતી. કીમતી પત્થરોથી જડિત આ તલવાર 400 વર્ષ જૂની તલવાર છે. ઈતિહાસકારના દાવાના મુજબ આ તલવાર 1875-76માં શિવાજી ચતુર્થના પ્રિંસ એડવર્ડ VII ને આપી દીધી હતી તેમજ આવુ પણ કહેવાય છે. કે હવે વર્ષો પછી  એક વાર ભારતમાં શિવાજીની તે જ તલવાર પરત આવવાની છે. જાણકારી મુજબ મહારાષ્ટ્ર સરકાર બ્રિટેનથી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર અને ધાતુના પંજા જલ્દી જ પરત લાવશે. 
 
તલવારની ખાસિયત 
ઈતિહાસકારોના મુજબ શિવાજી ચતુર્થ માત્ર 11 વર્ષના હતા બાકી રાજાની રીતે તેણે પણ અંગ્રેજોને કીમતી ભેંટ આપવા માટે લાચાર કર્યો હતો. આ તલવાર વર્તમાનમાં લંડનમાં છે. આ તલવારની લંબાઈ 95 સેંટીમીટર છે એટલે કે આશરે ત્રણ ફીટ છે. આ જગદંબા તલવારમાં હીરા લાગેલા છે. તેથી અંગ્રેજ ભારતથી જતા સમયે જગદંબાને પણ તેમની સાથે લઈ ગયા હતા. આ તલવાર તેથી પણ ખૂબ મહત્વપૂર્ણ તેનો કારણ શિવાજી મહારાજએ તે તલાવરને અડયો હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments