rashifal-2026

દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન અમદાવાદમાં લવાયું

Webdunia
શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (13:53 IST)
દેશમાં બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન વેગ-૧૨ ને પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં લાવવામાં આવ્યું છે. લોકો પાયલટને ટ્રેનિંગ આપવાના અને ભવિષ્યમાં અમદાવાદ વિભાગમાં સંચાલનમાં લેવાના ઉદ્દેશ સાથે આ એન્જિન લવાયું છે. ૧૨ હજાર હોર્સ પાવરનું આ એન્જિન ૬ હજાર ટનની ક્ષમતાવાળી માલગાડીને ૧૨૦ કિ.મી.ની સ્પીડે પણ ચલાવી શકાશે. આ લોકોની લંબાઇ ૩૫ મીટર છે. આમા એક હજાર લીટર હાઇ કંપ્રેસરના કેપેસિટીના બે ટેંક છે. આ રેલ એન્જિનના આવવાથી હવેથી ઘાટ સેક્શનમાં બે રેલવે એન્જિન લગાવવામાંથી મુક્ત મળશે . આવુ શક્તિશાળી એન્જિન બનાવનારો ભારત દેશ વિશ્વમાં છઠ્ઠો છે. તેમ વીજળી એન્જિનિયર એ.સુંદરેશને જણાવ્યું હતું. અમદાવાદ વિભાગમાં આ રેલવે એન્જિન ૩ દિવસ રાખવામાં આવશે. જેમાં ૧૦૦ જેટલા લોકોપાયલટ અને સહાયક લોકો પાયલટને ટ્રેનિંગ અપાશે. હાલમાં આ રેલ એન્જિન ગેરતપુર-સુરેન્દ્રનગર તથા અમદાવાદ-ગાંધીધામ વિભાગમાં દોડાવાશે. મંજૂરી મળ્યા બાદ અમદાવાદ-પાલનપુર અને અમદાવાદ-ગાંધીધામ રૂટ પર તેને દોડાવાશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુ

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments