Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ પંપ માલિકો આંદોલન પર-કમિશન વધારવાની માગ સાથે રાજ્યના પેટ્રોલ પંપ માલિકો ઈંધણ ન ખરીદી દર્શાવશે વિરોધ

Webdunia
ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (17:39 IST)
રાજ્યના 4 હજારથી વધુ પેટ્રોલ પંપના માલિકો આંદોલનના માર્ગે ચડ્યાં છે. ત્રણેય ઓઇલ કંપનીઓ સામે ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બાંયો ચડાવી છે. પેટ્રોલ, ડીઝલ અને CNG માં છેલ્લાં 3 વર્ષથી કમિશન ન વધતા એસોસિએશનએ આંદોલનનો માર્ગ નક્કી કર્યો છે.
 
ગુરુવારે રાજ્યના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં નહીં આવે. દૈનિક 2 કરોડ 75 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની ઓઇલ કંપનીઓ પાસેથી ખરીદી થાય છે. જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી દર ગુરુવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરવા એલાન કરાયું છે. દર ગુરુવારે બપોરે 1થી 2 CNG નું વેચાણ પણ બંધ રાખવામાં આવશે. હાલમાં પેટ્રોલમાં 3 રૂપિયા, ડિઝલમાં 2 રૂપિયા અને CNG પર 1.75 પૈસા કમિશન મળે છે.

સંબંધિત સમાચાર

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments