Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરપ્રાંતિયો પર હુમલા મામલે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (14:05 IST)
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પરપ્રાંતિયો પર થતા હુમલાને લઈને કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. અને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સાબરકાંઠાના ગાંભોઈના ઢુંઢર ગામે પરપ્રાંતિય શખ્સ દ્વારા દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.જે બાદ રાજ્યભરમાં પરપ્રાંતિયો સામે રોષ ભભુકી ઉઠ્યો હતો. ચોક્કસ સમાજ દ્વારા પરપ્રાંતિયો પર હુમલા અને વતન ચાલ્યા જવાની ધમકીઓ આપવામાં આવી હતી. ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની આ રાજરમત બાદ કેટલાય પરિવારો યુપી-બિહાર પરત ચાલ્યા ગયા. હજુ જઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. તો બીજીતરફ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments