Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરો 10 કલાક ફ્લાઈટમાં પુરાઈ રહ્યાં

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2019 (13:02 IST)
મુંબઇમાં  ભારે વરસાદના કારણે ફલાઇટો રદ કરાઇ છે.આથી અનેક ફલાઇટ અમદાવાદમાં ડાઇવર્ટ કરાઇ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર 35 ફ્લાઈટ લેટ થઇ હતી.જેના લીધે મુસાફરોને  ભારે હાલાકી પડતા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર હોબાળો  કર્યો હતા.આ સિવાય 12 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. કોરિયન એરલાઈન્સની સિઓલ-મુંબઈ ફ્લાઈટના 216 પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી વિમાનમાં જ બેસી રહ્યા હતા. એટલું જ નહીં મુંબઈમાં ભારે વરસાદને લીધે રનવે પર એક ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર સ્લીપ પણ થઈ હતી. જેના કારણે આ ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 7 વાગ્યે સિઓલથી બેઠેલા તમામ પેસેન્જર મંગળવારે સવારે 10 વાગ્યે એટલે કે પુરા 15 કલાક વિમાનમાં જ બેસી રહ્યા હતા. આ દરમિયાન એરક્રાફ્ટનું એસી ધીમું પડવા માંડતા પેસેન્જર ગુંગળામણ અનુભવતા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments