Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતાનું નિધન થયું

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (12:59 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની પત્ની અને ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના માતા વિમળાબેનનું અવસાન થયું છે. શુક્રવારે રાતે 85 વર્ષીય વિમળાબેનની તબિયત બગડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર હાથ ધરાઇ હતી. તેમના પાર્થિવદેહને શનિવારે ગાંધીનગર ખાતે ભરતસિંહના નિવાસસ્થાને લવાશે. જ્યારે રવિવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નિકળશે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments