Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં 8 ઈંચ વરસાદથી જિલ્લાના તમામ ડેમો છલકાયા, સમગ્ર તંત્ર એલર્ટ

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (11:37 IST)
દાહોદમાં મોડી રાત્રીથી અવિરતપણે પડેલા 8 ઈંચ વરસાદના કરાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો થયા હતા. જો કે, દાહોલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ જિલ્લાનું સમગ્ર તંત્ર એલર્ટ પર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ વહીવટી તંત્રને સૂચના આપી છે.

તો બીજી તરફ દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે દૂધીમતી બે કાંઠે વહેતી થઇ છે. પાણીના વહેતા પ્રવાહમાં જીવના જોખમે યુવકો પગમાં દોરી બાંધીને નદીના પ્રવાહમાં ડૂબતી મારી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાક સાંજના 6થી સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ દાહોદ શહેરમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

જ્યારે અન્ય તાલુકા ગરબાડામાં 95 મિમી, ઝાલોદમાં 78 મિમી, દેવગઢબારીયામાં 24 મિમી, ધાનપુરમાં 28 મિમી, ફતેપુરામાં 66 મિમી, લીમખેડામાં 64 મિમી, સંજેલીમાં 80 મિમી અને સિંગવડમાં 73 મિમી વરસાદ નોંધાયો છે. દૂધિમતિ નદી અને છાબ તળાવ સહિત મોટાભાગના નદી-નાળા-તળાવો છલોછલ થઇ ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments